નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે 507 દીકરીઓને પવિત્ર રુદ્રાક્ષની માળા અને ગિફ્ટ વાઉચર અપાયા
આ કાર્યક્રમ નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું
નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત આયોજકો દ્વારા તા.૧ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન જન્મદિવસ હોય તેવી ખેડા જિલ્લાની 507 દીકરીઓને જન્મદિવસે પવિત્ર રુદ્રાક્ષની માળા અને ગિફ્ટ વાઉચર નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે અપાઈ હતી.
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024ના આયોજકો દ્વારા તા.1 થી 17 સપ્ટેમ્બર દરમિયાન જન્મદિવસ હોય તેવી ખેડા જિલ્લાની 507 દીકરીઓને પવિત્ર રુદ્રાક્ષ ની માળા અને ગિફ્ટ વાઉચર જન્મદિવસની ભેટ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી અને કેક કાપી દીકરીઓના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प