सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શૌર્યધામ નિર્માણના હેતુથી ફાગવેલ ખાતે ગુજરાતના પર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી બાપુનો જન્મ દિવસ ઉજવાયો

ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની વીરભૂમી ફાગવેલમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વિચારધારાનો પાયો નંખાઇ રહ્યો છે.

Utkol Thakor
  • Jul 24 2024 6:20PM
સમાજના સર્વાંગી વિકાસ માટેની વિવિધ પ્રકારની તાલીમ આપતી સંસ્થાના નિર્માણમાં ગુજરાતના પ્રબુદ્ધ આગેવાનો અને કાર્યકર્તાઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા (બાપુ) ના જન્મદિને ફાગવેલ ખાતે એકત્ર થઇને સંસ્થા નિર્માણનો લાભ લીધો હતો.  આદર્શ નાગરિક વડે જ આદર્શ નિર્મામ થઇ શકે એ હેતુથી ફાગવેલમાં શૈક્ષણીક ધામ વહેલી તકે નિર્માણ પામે એવો ઉત્સાહ સભામાં જોવા મળ્યો હતો. શંકરસિંહજી બાપુ દ્વારા એકત્રીત કરાયેલા એક કરોડ રૂપીયાના દાનનો ચેક શૌર્યધામ સંસ્થાને અર્પણ કર્યો હતો. સંસ્થા દ્વારા પૂ.બાપુ તથા જે પણ વ્યક્તિએ ઉદારહાથે દાન આપ્યું તે તમામ દાતાઓનો સંસ્થાએ આભાર માન્યો હતો. શૌર્યધામ નિર્માણ અર્થે ઉજવાયેલા પૂર્વ મુખ્યમંત્રીના જન્મદિને ખૂણેખૂણેથી પધારેલા ભાઇ-બહેનો કાર્યકર્તાઓ દાતાઓનો સંયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार