सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ધાર્મિક સ્થાનો પર નોટિસ આપતા આજરોજ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

વ્યારા શહેરમાં આજરોજ તાપી જિલ્લા કલેકટર દ્વારા ધાર્મિક સંસ્થાનો મંદિર દૂર કરવા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો.

વિકાસ શાહ
  • Jul 24 2024 6:01PM
આજરોજ વ્યારા શહેરના હિન્દુ સંગઠનો અને હિંદુ સમાજના લોકો દ્વારા વિશાળ રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.  

ધાર્મિક સંસ્થાનોના વહીવટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંદિરો હિન્દુ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર છે, અને જ્યાં 50 થી 100 વર્ષ જૂના મંદિરો આવેલા છે તો કયા હિસાબે આ ધર્મસ્થાનો ખસેડવામાં કે તોડવામાં આવે ?? જ્યારે તાપી જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક આગેવાનો તથા મંદિરના ટ્રસ્ટીઓ આગેવાનો સાથે વાતચીતમાં  કહેવામાં આવ્યું હતું,  કે સરકાર દ્વારા ૨૦૧૦ના આદેશ મુજબ જે ધાર્મિક સ્થાનો સરકારી જગ્યામાં બાંધવામાં આવ્યા છે તેમનું ડિમોલેશન કરી જગ્યા ખુલ્લી કરી સરકાર હસ્તગત કરવામાં આવશે અને જો આ ધાર્મિક સંસ્થાનોને માલિકીમાં લેવા હોય તો દિન 7 માં કલેકટર માં તેની માંગણી કરી જરૂરી આધાર પૂરાવા આપી રેગ્યુલર કરી શકાય છે અને જગ્યાની જે કંઈ કિંમત સરકાર નક્કી કરે તે ભરીને  એવું પોતાની માલિકીનું કરાવી શકો છો એમ જણાવી હિંદુ સમાજના લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार