सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાવનગરના ગારીયાધારમા અઢી કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઇ

હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ભાવનગરના ગારીયાધાર ખાતે હર ઘર તિરંગા યાત્રા દ્વારા યોજાઈ હતી.શહેરના આગેવાનો સહિત 3000 લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા

સિદ્ધાર્થ ગોઘારી
  • Aug 13 2024 7:01PM

હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગારિયાધારમાં તિરંગા યાત્રામાં  સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત ૩ હજાર લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી.નાયબ જિલ્લા વિકાસ અધિકારી  રણજીતસિંહ કટારીયા, મામલતદાર આર. એન. કુંભાણી, ચીફ ઓફિસર  કે. જે. પટેલ, આગેવાન  કેશુભાઈ નાકરાણી સહિત પોલીસ સ્ટાફ સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार