सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
શનિવારે વહેલી સવારે પ્રયાગરાજથી આવતી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસને બરેલી ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયેલ હતા અને ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .