सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
પાટણ જિલ્લાના પ્રખ્યાત તીર્થક્ષેત્ર શંખેશ્વર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાઈ ગયું. અંદાજીત રૂ. ૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ બસ સ્ટેશન યાત્રિકો માટે મોખરાની સુવિધાઓ સાથે સેવા આપવાનું કાર્ય શરૂ કરશે.