सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની થઈ પૂજન વંદના

શિવકુંજ આશ્રમમાં ચાલતાં યજ્ઞ સાથે યોજાયો કાર્યક્રમ

મૂકેશ પંડિત
  • Oct 10 2024 5:51PM
સનાતન સંસ્કૃતિનાં નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની પૂજન વંદના થઈ છે. શિવકુંજ આશ્રમમાં ચાલતાં યજ્ઞ સાથે કાર્યક્રમ યોજાઈ ગયો.

શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન સંસ્કૃતિનાં નવરાત્રી પર્વ પ્રસંગે શ્લોકગાન સાથે શક્તિ સ્વરૂપા કુમારિકાઓની પૂજન વંદના કરવામાં આવી. 

વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે આશ્રમમાં ચાલતાં નવરાત્રી યજ્ઞ સાથે શાળાની બાળાઓને તિલક પૂજન કરી માંગલિક સુશોભન અને શૈક્ષણિક સામગ્રી ભેટ અર્પણ આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार