सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હરિદ્વારમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને યોજાશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા ગંગામૈયાનાં તટ પર થયેલ આયોજન

મૂકેશ પંડિત
  • Mar 10 2025 6:28PM
તીર્થસ્થાન હરિદ્વારમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા ગંગામૈયાનાં તટ પર આયોજન થયેલ છે.

શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તીર્થસ્થાન હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ મળનાર છે.

ગંગામૈયાનાં તટ પર શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા થયેલ આયોજન મુજબ ભાગવત કથા પ્રારંભ શુક્રવાર તા. ૨.૫.૨૦૨૫નાં થશે અને વિરામ ગુરુવાર તા. ૮.૫.૨૦૨૫નાં થશે. કથામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈને કથામૃત સાથે ગંગા સ્નાન અને તીર્થ દર્શન લાભ લેનાર છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार