सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નમો સખી સંગમ મેળો” નું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા

"આત્મનિર્ભરતા" એ આજે દરેક માણસનુ સપનુ હોય છે. આ સપનાને પુર્ણ કરવા સરકારશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તારમા "પંડિત દીન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન” ( ડે એનઆરએલએમ) નુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ થઇ રહ્યુ છે.

સિદ્ધાર્થ ગીઘારી
  • Mar 10 2025 11:29AM
ભારતના યશસ્વી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને શ્રીમતી નિમુબેન બાંભણિયા, માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કાર્યદક્ષ નેતૃત્વ હેઠળ મહીલા સશક્તીકરણના અભૂતપુર્વ આયામો સર કરતા આગામી તા. ૦૯ માર્ચ થી ૧૨ માર્ચ,૨૦૨૫ દરમ્યાન જવાહર મેદાન, ભાવનગર ખાતે “નમો સખી સંગમ મેળા"નું આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમમા ગુજરાતના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી ૧૦૦ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આર્ટ, ક્રાફ્ટ, ઓર્ગેનિક ફૂડ, હેન્ડલૂમ, બીડ વર્ક, તેમજ કળા કારીગરી, શૃંગાર અને ખાધ્ય આઇટમનો સમાવેશ થાય છે.
૯ માર્ચના રોજ સવારે ૧૦:૩૦ કલાકે “મહિલા-અધિકાર, સમાનતા અને સશક્તિકરણ" ની થીમ સાથે શ્રીમતી નિમુબેન બાંભણિયા, માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના વરદ હસ્તે મેળાને ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે તેમજ સાથે યોજાનાર કાર્યક્રમમાં સ્વ સહાય જૂથો સાથે જોડાઈને જિલ્લાની ગ્રામ્ય મહિલાઓ દ્વારા લખપતિ દીદી, નમો ડ્રોન દીદી અને અન્ય ઉધ્યમો થકી પ્રાપ્ત કરેલ અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે સાથો સાથ "દીન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન" અંતર્ગત ૩ ગ્રામ સંગઠનોને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ૨ સ્વ સહાય જૂથોને કેશ ક્રેડીટ લોનનું વિતરણ અને ૪૦ લખપતી દીદીને શિલ્ડ અને કીટ આપી સન્માન કરવામાં આવશે.

તા. ૧૦ માર્ચ, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૧૫ સુધી સ્ત્રી "શક્તિ, મુક્તિ" વિષય પર લોકપ્રિય મોટીવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા દ્વારા પ્રેરક ઉદબોધન કર આવશે તેમજ "ગ્રામીણ ઉદ્ધમિતા" વિષય પર ઇરમા, આણંદના વક્તા દ્વારા વક્તવ્ય આપ આવશે. બપોરે ૨:૩૦ થી ૦૫:૦૦ દરમીયાન "સ્ત્રી સશક્તિકરણ" વિષય પર વિપ મોટીવેશનલ સ્પીકર સુશ્રી નહલબેન ગઢવી દ્વારા અને "મહિલા આરોગ્યના વિવિધ પ વિષય પર સુપ્રીન્ટેન્ડન્ટશ્રી, સર ટી. હોસ્પીટલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે તેમજ ૧૧ માર્ચના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન કૃષિ તજજ્ઞો દ્વારા “પ્રાકૃતિક અ-આધારીત ખેતી" વિષય પર અને બપોરે ૩:૩૦ થી ૬:૧૦ દરમ્યાન "નારી તું નારાયણી" વિ પર મોટીવેશનલ સ્પીકર શ્રી તુષાર શુક્લા દ્વારા અને "ઉદ્ધોગ સાહસિકતા અને સ્ટા-સંભાવનાઓ" વિષય પર ઈડીઆઈઆઈના સીનિયર પ્રોગ્રામ મેનેજરશ્રી નિશિત પટેલ વક્તવ્ય આપવામાં આવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार