ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહારાજ ના મંદિરનો ભવ્ય ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઉમરેઠમાં આવેલ પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિરને નવ્ય, ભવ્ય, દિવ્ય સ્વરૂપ આપવામાં આવેલ છે
ઉમરેઠમાં આવેલ પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિરને નવ્ય, ભવ્ય, દિવ્ય સ્વરૂપ આપવામાં આવેલ છે. આ મંદિરની સંપૂર્ણ ચિંતા મોટી સત્તાવીશ લેઉવા પાટીદાર સમાજ ઉમરેઠ દ્વારા કરાઈ રહી છે. આજે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી ગણેશ સ્થાપના, પંચાંગ પૂજા અને મંડપ પ્રવેશની વિધી વિધાન ખુબ ભાવ અને શ્રદ્ધા પૂર્વક બ્રાહ્મણોના મુખે વેદમંત્રો સાથે થયાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प