તાપીના કેળકૂઈ ગામના વીર યોદ્ધા સુનિલકુમારજી નો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો
દેશની સેવા માટે પોતાનું અમૂલ્ય જીવન સમર્પિત કર્યા પછી, દેશનાં વીર યોદ્ધા સુનિલકુમાર પોતાના સૈનિક સેવકાળ માંથી ૨૦ વર્ષ સેવા આપી નિવૃત્ત થયા.
કાશ્મીર, અરુણાચલ પ્રદેશના, આસામ, ચીન બોર્ડર પર આપેલી દેશ સેવા, અટલ નિષ્ઠા, અનુશાસન ને સન્માન આપવા માટે 08/02/2025 નાં રોજ કેળકુઈ, તા-વ્યારા, જિ- તાપીનાં યુવકો દ્વારા વિશેષ નિવૃતિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગામના યુવકો દ્રારા ઢોલ નગારા સાથે રેલી યોજી હતી.
સૈનિક વીર સુનિલકુમાર ના માતા-પિતાનું સન્માન, સુનીલકુમાર નું સ્વાગત-સન્માન, મુખ્ય અતિથિઓ તેમજ વીર સુનીલકુમાર નું ઉદ્ભોધન કર્યું હતું.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માજી સૈનિક સંગઠન તાપી અને સમસ્ત કેળકુઈગામ પરીવારનાં સદસ્યો હાજર હતા. દેશપ્રેમનાં વાતાવરણમાં કાર્યક્રમની પૂર્ણાહુતી થઈ હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प