सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આગામી ગુરુવારે થશે ઉજવણી

આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે વૃક્ષારોપણનાં થયેલાં આયોજન

મૂકેશ પંડિત
  • Jul 9 2024 5:49PM
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આગામી ગુરુવારે ભાવ ઉત્સાહ સાથે ઉજવણી થશે. આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે વૃક્ષારોપણનાં થયેલાં આયોજનમાં સેવકો જોડાશે.

ગોહિલવાડની ઐતિહાસિક જગ્યા ધનાભગત જગ્યા ધોળામાં મહંત બાબુરામ ભગતનાં નેતૃત્વમાં વિવિધ ધર્મ પ્રસંગ આયોજનો થતાં રહે છે. આગામી ગુરુવારે સંત ધનાબાપાની પુણ્યતિથિની ભાવ ઉત્સાહ સાથે ઉજવણી થશે.

ધોળામાં આ ધર્મસ્થાનમાં ધનાબાપા સેવા સંસ્થાન અને અગ્રણીઓનાં સંકલન સાથે આ પ્રસંગે આરતી, પૂજા, કથા સત્સંગ , ગાયોને નીરણ, કૂતરાને લાડવા, પક્ષીઓને ચણ, કીડિયારું અને ભાવિકોને પ્રસાદ સાથે વૃક્ષારોપણનાં આયોજન થયેલાં છે. સંસ્થાનાં પ્રમુખ ગણેશભાઈ ખુંટ અને સભ્યો તથા સેવકો દ્વારા સૌ ભાવિક ભક્તોને લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार