सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રસ્તા પર ભરાયેલ પાણી છતાં તેમાં થઈને અંતિમ યાત્રા કાઢવા લોકો મજબુર

સમાચારમાં વાત કરીએ તો ઉમરેઠ જાગનાથ ભાગોળ પાસે સુથારીની નાર વિસ્તારમાં રહેતા મોહનભાઇ હઠીભાઈ વાઘરીનું અવસાન થતા તેમની અંતિમ યાત્રા વરસાદી પાણી ભરાયેલ રસ્તા પરથી કાઢવા ફરજ પડી

ધનંજય શુક્લ
  • Sep 4 2024 12:34PM
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી આ રસ્તાની સમસ્યાને લઈને તંત્રને વારંવાર રજુવાતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. હવે આને વિકાસની હરણફાડ ભરતા સિક્કાની બીજી બાજુ નાં કહી શકાય તો શું કહી શકાય ?
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार