सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

પોતાનું જીવન ટૂંકાવ્યું હવે આત્મહત્યા શા માટે કરી છે ? એની પાછળનું કારણ શું છે ? તે આખી બાબત પોલીસ તપાસ શરૂ

યેશા શાહ
  • Sep 4 2024 2:47PM
નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન સોસાયટીમાં ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂકાવતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન સોસાયટીમાં આવેલ ફ્લેટ કે જે આઠ માળનો છે તેના ચોથા માળેથી એક ભારતી નામની 24 વર્ષ યુવતી કે જે તેના પતિ રાજ જોડે રહેતી હતી તેણે અચાનક જ ગઈકાલે સાંજે સોમવારે ચોથા માળેથી નીચે પડતું મૂક્યું અને પોતાનું જીવન ટૂંકાવ્યું હવે આત્મહત્યા શા માટે કરી છે ? એની પાછળનું કારણ શું છે ? તે આખી બાબત પોલીસ તપાસ અને ડોક્ટરના મેડિકલ સર્ટિફિકેટ પરથી જાણવા મળશે સમયે 108 આવી ગઈ હતી પોલીસ દળ પર પોંહચી અને પંચનામુ કરીને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार