सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રાવણી અમાવસ્યાના દિવસે પૌરાણિક શ્રી બિલેશ્વર મહાદેવજી મંદિર ભક્તોથી છલકાયું

ઉમરેઠ ડાકોર રોડ પર સ્થિત છે અતિ પૌરાણિક બિલેશ્વર શિવાલય. શ્રાવણ મહિનામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે.

ધનંજય શુક્લ
  • Sep 4 2024 12:30PM
 આજે પવિત્ર શ્રાવણ મહિનાની અમાસ ઉપરાંત સોમવારનો દિવસ હોવાથી ભારે વરસાદ હોવા છતાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરમાં આવે છે. મંદિરના પૂજારી દ્વારા જાણવા મળ્યું કે આ બિલેશ્વર મહાદેવજી ના મંદિરમાં જે સાચી શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે તેમના મનોરથો પૂર્ણ થાય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार