નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ
ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠીએ મધરાતે સ્થળ ઉપર જાતે પહોંચી ડોક્ટર બોલાવી કરાવી સારવાર
નડિયાદ શહેરમાં એકતરફ ૩-૪ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક રખડતી ગાય બે દિવસથી બિમારીથી કણસતી રહી હતી, આ બાબતે હિંદુ ધર્મ સેના ટીમને જાણ થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠીએ મધરાતે સ્થળ ઉપર જાતે પહોંચી ડોક્ટર બોલાવી સારવાર કરાવી હતી.
આ સાથે હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા સરકારને એક વિનંતી કરાઇ કે રખડતી ગાયોની સારવાર માટે એમ્બ્યુલન્સની કે સારવાર કેન્દ્ર ઉભું કરવામાં આવે, જેથી કરી ઈજાગ્રસ્ત ગાયોને બચાવી શકાય. આ સાથે ગૌપાલકોને જણાવેલ કે તમારી ગાયોને વરસાદી માહોલમાં રખડતી ન મૂકો અને તેનુ ધ્યાન રાખો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प