सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના નાના-નાના ભૂલકાઓ દ્વારા "રામલીલા" યોજાઈ

વાતાવરણ ભક્તિમય બન્યું : આ નાના નાના વિદ્યાર્થીઓએ આપણા સનાતન ધર્મની સાચી ઓળખ આપી દિવાળીનું મહત્વ સમજાવ્યુ

યેશા શાહ
  • Oct 25 2024 5:56PM

શ્રી સંતરામ મંદિર, નડિયાદની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના k.g.ના નાના-નાના ભૂલકાઓ દ્વારા વિદ્યાલયમાં " રામલીલા " રજૂ કરવામાં આવેલ રામાયણના જીવંત પ્રસંગો ને લઈ k.g. ના વિદ્યાર્થીઓએ રામાયણ રજૂ કર્યું. શ્રી રામજન્મથી લઈ 14 વર્ષના વનવાસ બાદ ભગવાન શ્રીરામ માતા જાનકી , ભાઈ લક્ષ્મણ તથા હનુમાનજી સાથે જ્યારે અયોધ્યામાં પરત ફરે છે ત્યારે આખીય અયોધ્યા દીપમાળાઓથી શણગારવામાં આવે છે અને ત્યારથી જ દિવાળીની શરૂઆત થાય છે. આ નાના નાના વિદ્યાર્થીઓએ આપણા સનાતન ધર્મની સાચી ઓળખ આપી દિવાળીનું મહત્વ સમજાવ્યુ.

આમ શ્રી સંતરામ મંદિર ની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હિન્દુ ધર્મના દરેક તહેવારો નાના નાના ભૂલકાઓ સરળતાથી સમજી શકે તેવા અનેક પ્રયત્નો વિદ્યાલય દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ નાના નાના ભૂલકાઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ આપ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार