सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આંબલા ગામે અકસ્માતે મરણ પામનાર બાળકોને શ્રદ્ધાંજલિ આપતાં મોરારિબાપુ

સંવેદના સાથે રૂપિયા ૩૦ હજારની સહાય અર્પણ

મૂકેશ પંડિત
  • Jul 9 2024 6:06PM
આંબલા ગામે સિમેન્ટ કારખાનામાં અકસ્માતે મરણ પામનાર બાળકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ આપી સંવેદના સાથે રૂપિયા ૩૦ હજાર સહાય અર્પણ કરી છે.

સિહોર તાલુકાનાં આંબલા ગામે સિમેન્ટની સામગ્રી બનાવતાં કારખાનામાં અકસ્માતે શ્રમિક પરિવારનાં બાળકોનાં મરણ થયાં હતાં. પરપ્રાંતીય શ્રમિક નિલેશભાઈ ભગોરાનાં બાળકો રાજવીર તથા જયરાજનાં કરૂણ મરણ થતાં મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ આપી છે અને સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર લેખે બંને બાળકોનાં મળી રૂપિયા ૩૦ હજાર સહાય અર્પણ કરી છે. આંબલા ગામે કાર્યકર્તાઓ અને કારખાનેદારની હાજરીમાં આ સહાય આપવામાં આવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार