सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ કિન્નર સમાજ દ્વારા આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન : પત્રકારો સાથે વાતચીત કરાઈ

અમદાવાદના કેટલાક ચોક્કસ ગ્રુપના ઇન્નારો દ્વારા ચરોતરમાં આવી સ્થાનિક કિન્નરો સાથે ઝઘડા કરવામાં આવે છે

યેશા શાહ
  • Jul 19 2024 7:37PM
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના અને ચરોતરના કિનારો વચ્ચે ઝઘડા વધ્યા છે. જેને લઈ જુદા જુદા પોલીસ મથકોમાં ફરિયાદો પણ થઈ રહી છે. ગઈકાલે પેટલાદ ના કિન્નર સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અમદાવાદના કિનારો વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે બાદ આજે નડિયાદ ખાતે કિન્નર સમાજ દ્વારા પત્રકારો સાથે વાતચીત કરવામાં આવી હતી.

 જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદના કેટલાક ચોક્કસ ગ્રુપના ઇન્નારો દ્વારા ચરોતરમાં આવી સ્થાનિક કિન્નરો સાથે ઝઘડા કરવામાં આવે છે. તે લોકો જાતે જ પોતાના શરીર પર ઘા મારે છે, લોહી નીકાડે છે અને ત્યારબાદ તેનો આરોપ સ્થાનિક નિર્દોષ કિન્નરો ઉપર લગાવવામાં આવે છે. જુદા જુદા પોલીસ મથકો માં ખોટી ફરિયાદો કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવે છે, જે ગંભીર બાબત છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार