કપડવંજ કેળવણી મંડળ સંચાલિત આર એન્ડ કોમર્સ કોલેજ કપડવંજમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં આચાર્ય ડૉ.ગોપાલ શર્માના માર્ગદર્શન હેઠળ એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ .અરવિંદ અપારનાથી એનસીસી ઓફિસર મેજર એબી પાંડા એ વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
કોલેજના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે શપથ લેવડાવ્યા હતા તથા કોલેજના વિદ્યાર્થીઓએ મહા સફાઈ અંતર્ગત કેમ્પસમાં તે પ્લાસ્ટિક કચરો વીણી કેમ્પસ સફાઈ કરી હતી.