શ્રી મોરારિબાપુનાં હસ્તે 'મેઘાણીના પગલે મેરની મે'માનગત' વિમોચન થયું
કાકીડી રામકથામાં લેખક રણછોડભાઈ મારુંએ વ્યક્ત કર્યો રાજીપો
કાકીડી રામકથામાં મોરારિબાપુનાં હસ્તે 'મેઘાણીના પગલે મેરની મે'માનગત' વિમોચન થયું. અહી લેખક રણછોડભાઈ મારુંએ રાજીપો વ્યક્ત કર્યો છે.
ઝવેરચંદ મેઘાણીથી પ્રભાવિત અને તેમની પ્રણાલી સાથે કાર્યરત પાલિતાણાનાં રણછોડભાઈ મારું દ્વારા લિખિત 'મેઘાણીના પગલે મેરની મે'માનગત' પ્રકાશનનું વિમોચન મોરારિબાપુનાં હસ્તે વિમોચન થયું અને અભિવાદન પણ કરાયું.
મહુવા પાસે કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં આ વિમોચન વેળાએ પ્રારંભિક વિગત હરિશ્ચંદ્રભાઈ જોષીએ આપી. વિમોચનમાં નિલેશભાઈ વાડિયાયા જોડાયાં હતાં.
આ પ્રસંગે લેખક રણછોડભાઈ મારુએ મેર જ્ઞાતિના સહયોગ સાથે પ્રકાશન વિગતો આપી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ અને પોતાનો પ્રાસંગિક રાજીપો વ્યક્ત કર્યો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प