સમી અને હારીજ તાલુકાના ખેડુતો માટે આત્મા યોજના દ્વારા જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી
આત્મા યોજના દ્વારા સમી અને હારીજના ખેડુતો માટે, પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે આત્મા યોજના દ્વારા બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી હતી.
આ તાલીમમાં જીવામૃત, બિજામૃત, ઘનાજીવામૃત, આછાદાન ઉપરાંત મિશ્રપાક બીયારણની પસંદગી, અંતર વાવણી ઉપરાંત જીવામૃત, બીજામૃત બનાવવાની પદ્ધતિ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સમી અને હારીજના ખેડુત ભાઈઓ અને બહેનો માટે યોજવામાં આવેલ તાલીમમાં ખેડૂત બહેનો તેમજ ભાઈઓ તરફથી આવતા પ્રશ્નનોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प