सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આયુષ્માન આરોગ્ય મંદિર શ્રીનાથ ખાતે રાષ્ટ્રીય ક્રક્ષાની ટીમ દ્રારા મુલાકાત

રાધનપુર તાલુકાના શ્રીનાથ ગામે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની દિલ્હી NHSRC દ્રારા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્રારા આયુષ્માન આરોગ્ય મંદિર શ્રીનાથની મુલાકાત લીધી હતી.

ભરત પંચાલ
  • Oct 23 2024 6:43PM
આયુષ્માન આરોગ્ય મંદિર શ્રીનાથખાતે ક્વોલીટી પ્રોગ્રામ અંતર્ગત નેશનલ લેવલ NQAS એસેસમેન્ટના નેશનલ એસેસર્સ ડૉ. ગોવિંદ સિંઘલ (રાજસ્થાન) અને ડૉ. રેનુ બાલા (હરિયાણા) દ્રારા એસેસમેન્ટ કરવામા આવેલ જેમા જિલ્લા કક્ષાએથી ડૉ. રાહુલ ચૌધરી (ડી.ક્યુ.એ.એમ.ઓ), ડૉ. કેતનએચ.ઠક્કર (ટી.એચ.ઓ), ડૉ. અનુરાધા એન. પ્રજાપતી (એમ.ઓ.વડનગર),પરમાર પંકજ(ડી.પી.એ-ક્વોલીટી),પિન્ટુબેન એ ચૌધરી(સી.એચ.ઓ– શ્રીનાથ), કપીલભાઇ પી. વાઘેલા (મ.પ.હે.વ), કિંજલબેન આર.રાવળ(ફિ.હે.વ) સહિત આરોગ્ય સ્ટાફ અને દશરથભાઇ રાણા(સરપંચ),રમેશભાઇ મકવાણા(ડેલીકેટ),વિભાભાઇ રબારી (કિશાન મોર્ચા પ્રમુખ) તથા બહોળી સંખ્યામાંગ્રામજનો હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार